જે કર્મચારીઓ તેના કામના નિર્ધિરિત માપદંડ અનુસાર વર્ષ દરમિયાન કામ નહીં
કરી શકે તેનો પગાર વધારો અટકાવવા તેમજ સ્વૈચ્છિક રીતે નોકરી છોડી દેવાનો
વિકલ્પ આપવામાં આવે! આ પ્રકારના ફેરફાર સાથે ખાસ રિપોર્ટ પગારપંચ દ્વારા
તૈયાર કરી નાણામંત્રી અણ જેટલી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. આ નિયમ અમલમાં
મુકી આળસુ કર્મચારીઓને કામ કરતા કરવાની પગારપંચની વિચારણા છે.
નાણામંત્રી સમક્ષ રજૂ કરવામાં આવેલી આ 88 પેજના રિપોટમાં જણાવાયું છે છે, કર્મચારીના કામના પ્રથમ 20 વર્ષમાં એમએસીપીના માપદંડ પર કર્મચારી યોગ્ય રીતે કામ કરતા ન જણાય તો તેમના પગારમાં થતા વાર્ષિક વધારાને અટકાવી દેવામાં આવે. તદ ઉપરાંત આવા કર્મચારીઓને સરકાર સ્વૈચ્છિક રીતે નોકરી છોડવાનો પણ વિકલ્પ આપી શકે છે. આ પ્રકારની સમીક્ષા 10માં, 20માં અને 30માં વર્ષમાં કરવામાં આવે જયારે રક્ષાબળમાં આ સમીક્ષા 8માં, 16માં અને 24માં વર્ષમાં કરવામાં આવે તેવો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.
પગારપંચની આ રિપોર્ટમાં સા કામ કરનાર કર્મચારીઓને પગાર વધારા ઉપરાંત ખાસ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે, સાથે જ 47 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પર લાખ પેન્સનરો માટે પગાર ભથ્થામાં 26.55ના વધારા કરવાની પણ રજૂઆત કરી છે. જો આ પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી તો તેની અમલવારી જાન્યુઆરી 2016થી કરવામાં આવશે.
નાણામંત્રી સમક્ષ રજૂ કરવામાં આવેલી આ 88 પેજના રિપોટમાં જણાવાયું છે છે, કર્મચારીના કામના પ્રથમ 20 વર્ષમાં એમએસીપીના માપદંડ પર કર્મચારી યોગ્ય રીતે કામ કરતા ન જણાય તો તેમના પગારમાં થતા વાર્ષિક વધારાને અટકાવી દેવામાં આવે. તદ ઉપરાંત આવા કર્મચારીઓને સરકાર સ્વૈચ્છિક રીતે નોકરી છોડવાનો પણ વિકલ્પ આપી શકે છે. આ પ્રકારની સમીક્ષા 10માં, 20માં અને 30માં વર્ષમાં કરવામાં આવે જયારે રક્ષાબળમાં આ સમીક્ષા 8માં, 16માં અને 24માં વર્ષમાં કરવામાં આવે તેવો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.
પગારપંચની આ રિપોર્ટમાં સા કામ કરનાર કર્મચારીઓને પગાર વધારા ઉપરાંત ખાસ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે, સાથે જ 47 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પર લાખ પેન્સનરો માટે પગાર ભથ્થામાં 26.55ના વધારા કરવાની પણ રજૂઆત કરી છે. જો આ પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી તો તેની અમલવારી જાન્યુઆરી 2016થી કરવામાં આવશે.