માનસિક શાંતિ માટેના ઉપાયો.
✅ પારકી પંચાત કરશો નહી.
✅ તમામ પરિસ્થિતિ મા શાંત રહેજો.
✅ કડવા ઘુટડા ગળી જજો.
✅ કદી જીવ બાળશો નહી.
✅ તમારા કામકાજના વખાણ બીજા કરે એવું ઝંખશો નહી.
✅ કોઈની ઈર્ષા કરશો નહી.
✅ તમે જ તમારી જાતને સુધારો.
✅ જે અનિવાર્ય હોય તે સહન કરી લો.
✅ તમારી ફરજ ચુકશો નહી.
✅ રોજ ધ્યાનમાં બેસો.
✅ સતત સત્કાર્યમાં પરોવાયેલા જ રહો.
✅ નિસ્વાર્થ સેવા કરો.
✅ સારા-નરસા નો વિવેક કરતાં શીખો.
✅ જરૂરિયાત ઘટાડો.
✅ કરવા યોગ્ય જ કામ કરો.
✅ ખંતપૂર્વક સદ્દગુણો કેળવો.
✅ હિંમત હારી જાઓ ત્યારે ધર્મગ્રંથોનુ વાંચન કરો.
✅ માગ્યા વગર સલાહ આપવા દોડી જશો નહી.
✅ દલીલબાજી થી દૂર રહો.
✅ બધામાં ઈશ્વર દર્શન કરો.
✅ જીવનમાં આવતા દુખોને પણ ઈશ્વરની પ્રસાદી માની સ્વીકારી લો.