બજેટમાં શિક્ષણ ક્ષેત્રે શુ મળ્યુ ખાસ


  • રાષ્ટ્રીય શિક્ષા અભિયાન માટે 28.635 અબજ રૂપિયાની જોગવાઈ
  •     નવા શિક્ષકોના પ્રશિક્ષણ માટે નવા કેન્દ્ર ખુલશે
  •     નવા શિક્ષક પ્રશિક્ષણ માટે 500 કરોડ રૂપિયા
  •     સર્વ શિક્ષા અભિયાન માટે 22,635 કરોડ રૂપિયાની ફાળવણી
  •     વર્ચુઅલ ક્લાસરૂમ માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી
  •     પ્રાથમિક શિક્ષા માટે 28,600 કરોડ રૂપિયાની ફાળવણી
  •     હિમાચલ પ્રદેશ, પંજાબ, બિહાર, ઓરિસ્સા અને મહારાષ્ટ્રમાં 5 નવા આઈઆઈએમ બનાવાશે
  •     જમ્મુ, છત્તીસગઢ, ગોવા, કેરણ અને આંધ્રમાં 5 નવી આઈઆઈટી બનાવાશે
  •     5 નવા આઈઆઈટી અને આઈઆઈએમ ખુલશે
  •     12 નવા મેડિકલ કોલેજ બનાવવામાં આવશે
  •     બેટી બચાઓ-બેટી પઢાઓ યોજના અને મહિલા સુરક્ષા માટે 100 કરોડની ફાડવણી
  •     જાતીય શિક્ષણ માટે સ્કૂલોમાં રાખવામાં આવશે અભ્યાસક્રમ



  • ખેડૂતોને શુ મળ્યુ આ બજેટમાં
    • કિસાનો માટે મિટ્ટી હેલ્થ કાર્ડ યોજના
    • નવી યુરિયા નીતિ લાવવામાં આવશે
    • કિસાન ટીવી ચેનલ માટે રૂ. 100 કરોડની ફાળવણી
    • ખેડૂતોને 7 ટકાના વ્યાજ દરે ધિરાણ અપાશે
    • ખેડૂતોને વ્યાજમાં 3 ટકા સબસિડી મળશે
    • કૃષિઓને સસ્તા દરે લોન મળશે, કૃષિ લોન માટે રૂ. 8 લાખ કરોડની ફાળવણી
    • ફાર્મ વેરહાઉસિંગ પ્લાન માટે રૂ. 500 કરોડની ફાળવણી

    બજેટની સમગ્ર હાઈલાઈટ્સ

    • જમ્મુ-કાશ્મીનમાં આંતરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમ માટે રૂ. 200 કરોડની ફાળવણી
    • મહિલા ખેલાડીઓની ટ્રેનિંગ માટે રૂ. 100 કરોડની ફાળવણી
    • મણિપૂર સ્પોર્ટ યુનિર્વસિટી માટે રૂ. 100 કરોડની ફાળવણી
    • દિલ્હીમાં પાણની સુવિધા માટે રૂ. 500 કરોડ અને વિજળીની સુવિધા માટે રૂ. 200 કરોડની ફાળવણી
    • ઉત્તર પ્રદેશમાં ઓર્ગેનિક ખેતીના વિકાસ માટે રૂ. 500 કરોડની ફાળવણી
    • કાશ્મીર પંડિતાનો પુન: વસન માટે રૂ. 500 કરોડની ફાળવણી
    • રાજ્યોમાં નેશનલ સ્પોર્ટ એકેડમીની શરૂઆત કરાશે
    • વાર મેમોરિયલ યોજના માટે રૂ. 100 કરોડની ફાળણી
    • વારાણસી, ગયા અે સારનાથમાં રૂ. 500 કરોડના ખર્ચે બૌદ્ધ ટુરિસ્ટ સર્કિટ બનાવવામાં આવશે
    • તિર્થ ક્ષેત્રોના વિકાસ માટે રૂ. 100 કરોડની ફાળવણી
    • એક પરિવારના બે એકાઉન્ટ ખોલી શકાશે
    • દરેક પ્રકારના રોકાણ માટે 1 જ કેવાયસી નિયમ
    • સંરક્ષણ માટે રૂ. 2,29,000 કરોડની ફાળવણી
    • દિલ્હીની યોજનાઓ માટે રૂ. 2000 કરોડની ફાળવણી
    • પ્રોવિડન્ટ ફંડ માટે પોર્ટીબિલીટી લાગુ કરાશે
    • પીપીએફના નાણા વાપરી શકાય તેવી યોજના રજૂ કરાશે
    • સરકારી બેન્કોના શેર વેચી શકાશે
    • મોંઘવારી રોકવા માટે રૂ. 500 કરોડની ફાળવણી
    • સામુદાયિક રેડિયો માટે રૂ. 100 કરોડની ફાળવણી
    • 2022 સુધીમાં બધાને ઘરનું ધર મળે તેવી શક્યતા
    • સસ્તા મકાન માટે રૂ. 4,000 કરોડની ફાળવણી
    • મદરેસાના સુધારા અને આધુનિકી કરણ માટે રૂ. 100 કરોડની ફાળવણી
    • અમદાવાદ મેટ્રો ટ્રેઈનની યોજના માટે રૂ. 100 કરોડની ફાળણી
    • નેશનલ હાઈવેની સુરક્ષા માટે રૂ. 50 હજાર કરોડની ફાળવણી
    • પ્રાથમિક શિક્ષણ માટે રૂ. 28,000 કરોડની ફાળવણી
    • અંધજનોને પુસ્તકો પુરા પાડવા માટે નવા 10 બ્રેઈલ પ્રેસ સ્થાપવાનો પ્રસ્તાવ
    • નવી આઈઆઈટી અને આઈઆઈએમ માટે રૂ. 500 કરોડની ફાળવણી
    • 5 નવી આઈઆઈટી અને 5 નવા આઈઆઈએમ શરૂ કરવાની યોજના
    • વડાપ્રધાન ગ્રામ સડક યોજના માટે રૂ. 14,389 કરોડની ફાળવણી
    • પીવાના શુદ્ધ પાણીની યોજના માટે રૂ. 3,000 કરોડની ફાળવણી
    • 12 નવી સરકારી મેડિકલ કોલેજ બનાવાશે
    • દરેક રાજ્યમાં એઈમ્સની હોસ્પિટલ બનાવવાની યોજના
    • 4 નવી એઈમ્સ હોસ્પિટલ બનાવવા માટેનો પ્રસ્તાવ, એઈમ્સ હોસ્પિટલ બનાવવા માટે રૂ. 500 કરોડની ફાળવણી કરાઈ
    • SC યોજનાઓ માટે રૂ. 548 કરોડની ફાળવણી
    • ઈપીએફ ખાતેદારોને રૂ. 1000ના પેન્શનની જાહેરાત
    • આદિવાસી વનબંધુ યોજના માટે રૂ. 100 કરોડની ફાળવણી
    • ગામડાઓમાં વીજળી માટે દીનદયાળ ગ્રામ જ્યોતી યોજના
    • ગામડાઓના વિકાસ માટે શ્યામ પ્રસાદ મુખરજી યોજના રજૂ કરાઈ
    • સિંચાઈ માટે રૂ. 1000 કરોડની ફાળવણી
    • ગુજરાતના સ્ટેચ્યૂ ઓફ યુનીટિના પ્રોજેક્ટ માટે રૂ. 200 કરોડની ફાળવણી
    • 2019 સુધીમા સ્વચ્છ ભારત અભિયાનનો લક્ષ્યાંક પૂરો કરાશે
    • સસ્તા મકાનો માટે એફડીઆઈમાં છૂટ આપવામાં આવશે
    • રિયલ એસ્ટેટના માધ્યમથી રોકાણ વઘારવામાં આવશે
    • નવી યુરીયા નીતિ બનાવાશે
    • કિસાન વિકાસ પત્રમાં રોકાણ વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે
    • 9 એરપોર્ટ પર વીઝા ઝોન બનાવવામાં આવશે
    • સ્માર્ટ સિટી માટે વિદેશનીતિને પણ મંજૂરી આપવામાં આવશે
    • દેશમાં 100 સ્માર્ટસિટી બનાવવામાં આવશે, તે માટે રૂ. 7,060 કરોડની ફાળવણી કરવામાં આવશે
    • વિમા ક્ષેત્રમાં 49 ટકા વિદેશી રોકાણને મંજૂરી
    • જીએસટી લાગુ કરવા માટે સરકાર કટિબદ્ધ છે.
    • ટેક્સ વિવાદનો ઉકેલ લાવવા માટે ઓથોરિટી બનાવવામાં આવશે
    • ટેક્સ પ્રક્રિયાને વધુ સરળ બનાવાશે
    • રક્ષા ક્ષેત્રના મેન્યુફેક્ચિરંગ સેક્ટરમાં એફડીઆઈની મર્યાદા 26 ટકાથી વધારીને 49 ટકા કરાઈ
    • જરૂરિયાત વાળા લોકોને જ સબસિડી આપવામાં આવશે
    • દેશનો ખર્ચ ઓછો થાય તે માટે પંચ બનાવવામાં આવશે
    • રોકાણકારો માટે ઓદ્યોગિક જગતના માહોલમાં ખૂબ સુધારો કરવામાં આવશે
    • ત્રણ-ચાર વર્ષમાં વિકાસની અસર દેખાવા લાગશે: જેટલી
    • સરકારી ખાધ 4.1 ટકા રાખવાનો મોટો પડકાર
    • રાજકોષિય ખાધને 2016 સુધીમાં 3.6 ટકા અને 2017 સુધીમાં 3 ટકા કરવાનો લક્ષ્યાંક
    • આગામી 3-4 વર્ષમાં 7થી 8 ટકા વિકાસદર હાંસલ કરવા પ્રયાસ કરવામાં આવશે
    • પહેલા 45 દિવસમાં સરકાર પાસે બહુઅપેક્ષા ના રાખવી જોઈએ
    • ઈરાક સંકટનો પણ ભારતીય અર્થવ્યવસ્થા પર બહુ ખરાબ અસર પડી છે
    • નાણાકીય ખાધ ઓછી કરવો અમારા માટે બહુ મોટો લક્ષ્યાંક છે
    • ગત સરકારે અમારા માટે બહુ મોટો લક્ષ્યાંક આપ્યો છે
    • આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે કડક પગલા લેવા જરૂરી છે
    • અરુણ જેટલીએ બજેટની શરૂઆતમાં જ કડવી દવાના સંકેત આપ્યા
    • ગરીબ લોકો ઉપર આવવા માગે છે, તેઓ મિડલ ક્લાસનો ભાગ બનવા ઈચ્છે છે
    • સબકા સાથ સબકા વિકાસની વાતને અનુસરીશુ
    • બજેટ વાંતવાની શરૂઆથ થતા જ શેરબજારમાં તેજી આવી
    • મોંઘવારી ઓછી કરવાનો પ્રયાસ કરીશુ
    • ભારતની જનતાએ પરિવર્તન માટે વોટ આપ્યા છે અને તેમની આ આશા ઠગારી નહી નિવડવા દઈએ