નવી દિલ્હી: અરેબિયન
સમુદ્ર કાં તો બંગાળના અખાતમાં એક મોટું વાવાઝોડું આવી રહ્યું છે તે
મતલબના છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મિડીયામાં ફરી રહેલા મેસેજ અંગે હવામાન
વિભાગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે આવતા એક સપ્તાહમાં આ પ્રકારની કોઈ
શક્યતા નથી. સાયક્લોન અંગેની અફવાઓને હવામાન વિભાગે નકારી કાઢી છે. વિભાગના
અધિકારીઓએ કહ્યું હતું કે, જો આ પ્રકારની કોઈ સિસ્ટમ બનશે તો તેના અંગે
સમયાંતરે બુલેટિન પ્રસારિત કરાશે. તે ઉપરાંત વિભાગની સાઈટ ઉપર પણ તેની માહિતી
અપાશે.
|
દેશભરમાં અગ્નિ વર્ષા: ગરમીથી 100 લોકોનાં
મોત
|